explain-icon

સમજુતી

નબી ﷺ એ જણાવ્યું કે મુસલમાનોમાં સૌથી મહાન અને દરજ્જા રીતે સૌથી ઉચ્ચ દરજ્જો તે વ્યક્તિનો છે, જે કુરઆન શીખે અર્થાત્ તેની તિલાવત કરે, યાદ કરે અને તેના અર્થ તેમજ સમજૂતી પઢે, અને તે વ્યક્તિનો પણ જે શીખવાડે, જે તેની પાસે કુરઆનનું ઇલ્મ છે, તેના પર અમલ કરવાની સાથે સાથે તે તે ઇલ્મને લોકોને શીખવાડે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • આ હદીષમાં કુરઆનની મહાનતાવર્ણન કરવામાં આવી છે, તે સૌથી શ્રેષ્ઠ કલામ (વાળી) છે; કારણકે તે અલ્લાહનું કલામ (વાળી) છે.
  • શિક્ષકોમાં સૌથી ઉત્તમ તે શિક્ષક છે જે કુરઆન અન્ય લોકોને શીખવાડે, એવું નહીં કે તો પોતાનું ઈલ્મ પોતાના સુધી જ સીમિત રાખે.
  • કુરઆનની તાલિમમાં તેની તિલાવત, તેના અર્થ અને આદેશોનો પણ સમાવેશ થાય છે.
explain-icon

વધુ