આપ ﷺ એ જણાવ્યું કે વ્યક્તિની વાત અને અમલમાં નરમી, વિનમ્રતા, કરુણા હોવી તે તેના કાર્યને સુંદર, ખુબસુરત અને સંપૂર્ણતામાં વધારો કરે છે, જેના કારણે વ્યક્તિ પોતના આશેય પ્રાપ્ત કરી લે છે. જે કાર્યમાં નરમી ન હોય તો તે તેને ખામીવાળું અને કઠણ બનાવી દે છે, જેના કારણે વ્યક્તિ પોતાનો આશય પ્રાપ્ત નથી કરતો અને કરી પણ લે તો તેને ઘણી તકલીફ પડે છે.