નબી ﷺ એ એક વ્યક્તિ વિશે સાંભળ્યું કે જે પોતાના ભાઈને શિખામણ આપી રહ્યો હતો કે આટલી હયા કરવાનું છોડી દે ! આપ ﷺ એ જણાવ્યું કે હયા ઈમાનનો એક ભાગ છે અને હયાથી ફક્ત ભલાઈને પ્રાપ્ત થાય છે. હયા એક ઉત્તમ આદત છે, જે સુંદર કાર્યો કરવાનું અને દુષ્ટ કાર્યોને છોડીવાની પ્રેરણા આને છે.