આ હદીષમાં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી બની શકતો, જ્યાં સુધી તેની મોહબ્બત અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશો મુજબ ન હોય, જેનો આદેશ આપે આપ્યો, તેનાથી મોહબ્બત કરે અને જેનાથી રોક્યા હોય તેને નાપસંદ કરે.