આ હદીષ નબી ﷺ લોકોને સેહરી કરવા પર પ્રોત્સાહન આપી રહ્યા છે, સેહરી રોઝાની તૈયારી માટે રાતના છેલ્લા પહોરે ખાવામાં આવતા ખોરાકને કહે છે; કારણકે તેમાં ઘણી બરકતો છે, સવાબ અને બદલો મળવાની રીતે, રાત્રે દુઆ કરવા માટે ઉઠવું, રોઝા માટે શક્તિ પ્રાપ્ત કરવી, તેના માટે ચપળતા તેમજ તેમાં ભૂખની સખતીમાં થોડીક રાહત મળવી.