નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ નક્ષત્ર વિદ્યા, પાસાઓની વિદ્યા, અને તેમની સ્થિતિઓને જોઈ અંદાજો લગાવનાર તેમજ જમીન પર થતા કિસ્સાઓ જેવા કે ફલાણાના મૃત્યુનું કારણ, જન્મ થવાનું અથવા બીમાર પડવાનું કારણ, આ રીતે ભવિષ્યવાણી કરનાર, આ દરેક વસ્તુઓ જાદુ વિદ્યાનો એક ભાગ છે, આ વિદ્યા જેટલી વધારે પ્રાપ્ત કરતો જશે એટલું જ તે જાદુમાં વધારો કરતો જશે.