આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક મુસલમાન ભાઈને ગાળો આપવાથી તેમજ અપશબ્દો કહેવાથી રોક્યા છે, અને તે ગુનોહ છે, તેના કારણે માનવી અલ્લાહ અને તેના રસૂલના અનુસરણ કરવાથી બહાર થઈ જશે, અને એક મુસલમાન ભાઈને કતલ કરવું કુફ્રના કાર્યો માંથી ગણાશે, પરંતુ તે કુફ્રે અસ્ગર છે.