નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હુદૂદ વગર અન્ય કોઈ પણ સજામાં દંડરૂપે દસથી વધારે કોરડા મારવાથી રોક્યા છે, આ હદીષનો અર્થ એ નથી કે અલ્લાહએ અને તેના રસૂલે નક્કી કરેલ હદ, જે ખાસ કુરઆન અને હદીષમાં વર્ણન કરવામાં આવી છે, આ હદીષનો અર્થ શિસ્તતા શીખવાડવા માટે મારવામાં આવતા ચાબુક અથવા કોરડા, જેવું કે બાળકો અને પત્નીને ક્યારેક શીખ માટે મારવામાં આવતા હોય છે.