આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક જંગલી જાનવર કે ઢોર જે પોતાના ધારદાર દાંત વડે શિકાર કરતા હોય, તેનું માસ ખાવાથી રોક્યા છે, તેમજ તે દરેક પક્ષીઓનું માસ ખાવાથી રોક્યા છે, જે પોતાના પંજા અથવા નખ વડે પકડી શિકાર કરતાં હોય.
હદીષથી મળતા ફાયદા
ઇસ્લામે દરેક પાકસાફ જેવી વસ્તુઓને ખાવાપીવા અને અપનાવવા પર ઉભાર્યા છે.
ખાવા બાબતે મૂળ કાયદો હલાલનો છે, ફક્ત તે વસ્તુઓ નથી ખાઈ શકતા, જેને ખાવાથી રોક્યા હોય, અને જેની દલીલ મળી આવતી હોય.