અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ પણ સંજોગોમાં અમને કુરઆન પઢાવતા હતા, ફક્ત જનાબત (અશુદ્ધિ) વખતે પઢાવતા ન હતા. હસન - رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد
explain-icon

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાથીઓને કુરઆન શીખવાડતા અને કોઈ પણ સંજોગોમાં તેમને પઢાવતા, ફક્ત જ્નાબત (અશુદ્ધિ)ની સ્થિતિમાં પઢાવતા ન હતા.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • જુનુબિ (નાપાક) વ્યક્તિ કુરઆન પઢી શકતો નથી, જ્યાં સુધી તે સ્નાન ન કરી લે.
  • કાર્ય દ્વારા શિક્ષા આપવી.