આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પુરુષોને સફેદ વસ્ત્રો પહેરવા અને તેમાં મૃતકને કફન આપવાનું માર્ગદર્શન આપ્યું છે; કારણ કે તે શ્રેષ્ઠ વસ્ત્રો માંથી છે.
હદીષથી મળતા ફાયદા
સફેદ કપડાં પહેરવાની યોગ્યતા અને અન્ય રંગના કપડાં પહેરવા પણ જાઈઝ છે.
ઈમામ શૌકાની રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે સફેદ કપડાં પહેરવા અને મૃતકોને તેમાં કફન આપવું જાઈઝ છે; કારણકે તે અન્ય રંગ કરતાં વધુ શ્રેષ્ઠ અને પવિત્ર છે, જ્યાં સુધી તેની શ્રેષ્ઠતાની વાત છે તો તે સ્પસ્ટ છે, અને રહી પવિત્રતાની વાત તો તે તેમાં લાગવા વાળી નાની ગંદકી પણ સ્પસ્ટ રૂપે દેખાઈ આવે છે, જે તેની પવિત્રતા જાહેર કરે છે.